મિત્રો,
શબ્દ્સંહિતા ગ્રુપ ના સ્થાપક અને સંચાલક શ્રી ચિરાગભાઈ ભટ્ટ દ્વારા એક ઈ-પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ખ્યાતનામ ગઝલકારોની ગઝલોની સાથે નવોદિત ગઝલકારોની રચનાઓ પણ સામેલ કરેલ છે. આ ગઝલ સંગ્રહમાં કુલ ૩૧ જેટલા કવિઓની રચનાઓ સામેલ છે. કુલ ૧૪૭ પાનાની આ પુસ્તિકા અહીં ફ્રી ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. તમે નીચે આપેલી લીંક દ્વારા તે વાંચી શકશો તેમજ ડાઉનલોડ કરી શકશો.
Download/View(ડાઉનલોડ/વાંચો) ग़ज़ल क्षितिज
શબ્દ્સંહિતા ગ્રુપ ના સ્થાપક અને સંચાલક શ્રી ચિરાગભાઈ ભટ્ટ દ્વારા એક ઈ-પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ખ્યાતનામ ગઝલકારોની ગઝલોની સાથે નવોદિત ગઝલકારોની રચનાઓ પણ સામેલ કરેલ છે. આ ગઝલ સંગ્રહમાં કુલ ૩૧ જેટલા કવિઓની રચનાઓ સામેલ છે. કુલ ૧૪૭ પાનાની આ પુસ્તિકા અહીં ફ્રી ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. તમે નીચે આપેલી લીંક દ્વારા તે વાંચી શકશો તેમજ ડાઉનલોડ કરી શકશો.
Download/View(ડાઉનલોડ/વાંચો) ग़ज़ल क्षितिज
A very nice collection of Gujarati Gazals. Must Read.
ReplyDelete