ગુજરાત ના ગૌરવ સમાન લોક-ગાયિકા, પદ્મ શ્રી પુરસ્કાર વિજેતા દિવાળીબેન ભીલ નું દુખદ અવસાન
તેઓ કોકિલકંઠી તેમજ ગુજરાત ના લતા મંગેશકર નું બિરુદ પામ્યા હતા. ગુજરાત અને જૂનાગઢનું ગૌરવ હતા. તેમના અવસાન પર પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી તથા ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે શોક વ્યકત કર્યો હતો.
તેઓ કોકિલકંઠી તેમજ ગુજરાત ના લતા મંગેશકર નું બિરુદ પામ્યા હતા. ગુજરાત અને જૂનાગઢનું ગૌરવ હતા. તેમના અવસાન પર પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી તથા ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે શોક વ્યકત કર્યો હતો.
1943 - 2016
No comments:
Post a Comment